संदेश

મહિષ ..અયોગ્ય ને કરેલ દાન

चित्र
મહિષ ગતિ ઇવો શબ્દ મેં ઉપયોગ માં લીધો છે.તેમાં પાડા અને સંત જ્ઞાનેશ્વર નું સ્મરણ છે.એમને પાડા ને વેદ ભણાવેલ!! બસ  આમ સમજવા નું છે સામે પાડો તો નથી ને!! જ્ઞાન પણ ક્યાં કોને આપવુ.અયોગ્ય ને કરેલ દાન કાતો તમને દુઃખી કરશે કાતો સમય ની બરબાદી.રાજકારણ અને ધર્મ બંને ધંધો બની જવા થી આ લોચો પડે છે જ. દાન સાત્વિક અને સહજ હોવું જરૂરી છે.

વિચારો

चित्र
 આપણે જોયું છે કે વિચારો પેદા થાય છે તેના પેદા થવાથી શરીર રાસાયણિક ક્રિયા,સમસ્ત સૃષ્ટિ ,સમય,સંજોગ,કુદરતી પ્રક્રિયા,કુદરત નો તાલ મુખ્ય છે.વિચારોથી ક્રિયા દ્વારા ઇન્દ્રીઆદિ બલ થી કર્મ રૂપાંતર થાય છે.પરંતુ તમામ વિચારો થી ક્રિયા વચ્ચે અહમ ,સ્વાર્થ,સ્વ ના પ્રશ્નો ઉપસ્થિત બુદ્ધિ દ્વારા થાય છે.જેથી પ્રત્યેક વિચારો ક્રિયા બનતા નથી.અહીં બુદ્ધિ ને વિવેક કહી છે.જે સામાજિક સ્થિતિ ઉત્પન્ન કરે છે.ઇન્દ્રીયાદી બલ અને વિવેક બંને ભાગ ભજવે છે.આમ ( ઈચ્છા  અનિચ્છા) અને વિવેક ની ખેંચ તાણ માં વિવેક+ ઈચ્છા --->કાર્ય તરફ. અને વિવેક+ અનિચ્છા --->કાર્ય તરફ ઉપેક્ષા !! તેથી અહીં બુદ્ધિનું મહત્વ બને છે.માટે જ સાઈકયાટ્રીકો કંટ્રોલમાં લે છે.બુદ્ધિને જડ કરે છે.જેથી નિર્ણય બનતો નથી!! અહીં સવાલ પેદા થાય છે 1. વિચારો જે ક્રિયામાં આવ્યા તે વપરાઈ ગયા 2. વિચારો જે અટકી ગયા તેનું શું? ...આ અટકેલા વિચારો માં વધારો થાય છે તે ટેન્શન કરે છે.જે વધારા નો મળ છે!! ... આ વધારા ના મળ ને શી રીતે દૂર કરવો? 1. ખુલ્લાસ  મિત્રતા અભી વ્યક્તિ કેળવવી. 2. લેખન ઇત્યાદિ દ્વારા  અભિવ્યક્તિ 3. પ્રાયશ્ચિત ઇત્યાદિ દ્વારા ગુર...

નામ સ્મરણ

चित्र
 મને એક શિક્ષકે પ્રશ્ન કર્યો નામ સ્મરણ કર્યે શુ ફાયદો? જગત માં બે કર્મો ચાલે છે  એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને  તે ય કુદરત ની અંદર તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને  જ્ઞાન ઋષિ અને  કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે.નામ સ્મરણ ને thanks કહો ને!! 0

અવકાશ પરમાત્માની જ અંદર

चित्र
 અવકાશ પરમાત્માની જ અંદર આત્મતત્વ અને સમય ને કારણે જ છે.કારણકે બે સિવાય અવકાશ ક્યાંથી જન્મે? જો સમય ચાલે છે તો પ્રકાશ આત્મતત્વ ફેલાય છે.શિવ વિરાટ માં અને તેમાં વળી પુરુષ!

પાંચ તત્વો પાંચ ભૂત!!

चित्र
કાળ તો છે જ પણ તે અવ્યક્ત છે.તેનું વ્યક્ત રૂપ ગતિ છે.અવકાશ માં વાયુ નું જન્મવું અને વાયુ નું ગતિમય બનવું.જેથી ઘર્ષણ ને કારણે અગ્નિ પેદા થવો!! અને કાળ ને કારણે જ અગ્નિ ના ઘન ઋણ પ્લસ માઇનસ ડિગ્રી બરફ ને પાણી એમ જળ નું જન્મવું આ સ્થિતિઓ પેદા થવા પાછળ કાળ થી ઉપયોગ માં આવેલ અગ્નિ જ છે!!! અને આ બધા નું ઠરવું  એ પૃથ્વી તત્વ જ છે!! વિજ્ઞાન ને ક્યાંથી અવગણશો!! આ પાંચ તત્વ ના રહસ્યને તમે ભલે સાપ ગયો ને લીસોટા રહ્યા એમ કહો પણ આ લીસોટા જ તમને સાપ ક્યાં ગયો એ સમજાવી શકે છે.એનું રહસ્ય પાંચ તત્વ ની પૂજા પાંચ દેવ મા સમાયેલું છે.એ જગત સમક્ષ સાચવ નાર પવિત્ર બ્રાહ્મણ જ છે.બ્રાહ્મણ ને કાંઈ એમનેમ વંદન નથી !! મૂર્તિઓ ના રહસ્યો ને ફગાવી દેનાર ધર્મો કેવળ અણસમજ દર્શાવે છે !!

ગતિ અને અવરોધ !

चित्र
 પ્રકૃતિ અને પરમાત્મા માં જેમ કાળ છે.જેમ વાત પિત્ત  અને  કફ માં વાત છે.કાળ નું વ્યક્ત રૂપ ગતિ છે.અને દેહ આત્મા અને મન માં મન છે.તેથી તેથી એક દેહ અને બીજો માનસિક દેહ! આજ વાત ને  દૈહિક પુત્ર અને માનસ પુત્ર થાય. સ્ત્રી દેહ મન વધુ.પુરુષ માં આત્મા અને મન વધુ!! XX અને XY!! યીન અને યંગ!! ---અને +!! ગતિ તો છે જ.માટે ગતિ અને અવરોધ !! શ્વાસનું જવું આવવું ,એ ગતિ,અનેક જીવિત કોષોની ચયાપચય ક્રિયા!! નિહાળો...બસ ધ્યાન 

જોગી જગત વિચાર

चित्र
 ધાતુ મૂળ અને જીવ આત્મા મન અને પ્રકૃતિ થી બને જીવ