संदेश

મા અન્નપૂર્ણા

  અન્નપૂર્ણા માતા સનાતન ધર્મની એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે.

જીવતે અનેક જાણ

चित्र
 પ્રકૃતિ આકર્ષણ વાત્સલ્ય માતૃત્વ ગતિ કામ રામ નામ  ધારણ કરેલું એક નઈ અનેક છે જરા જઇને પેખ આ એ બધા ભુમંડલે  ભૂખડા સ્તને બાઝયા તું દેખ …. જીવતે અનેક અધ્યાત્મે એક  …. ભૂખ્યાને નહીં કામ  ભૂખ્યાને નહીં રામ  … અધ્યાત્મ જ્ઞાન વિકાસ કા ધરાયેલે નો વિલાસ ! અહીંયા પણ મન જાગ જે  બુદ્ધ વીર ખ લૂ રામ  માતા પુત્ર ગતિ ખરી  કામ રામ પહચાન

જીવ પૂંઠે

चित्र
વળગ્યાં ને વેરાયા સૌ  વિધ વિધ રૂપ ધર્યા તે બહુ  … નાશવંત જીવ પુઠે મૂર્ખ દોડી મર યો  ચણી જતા કોશડા શે ન દીઠા  …. કિરણો કા ભેગા મળે કયામત કે બિન  નાનક સચ વાણી કરે  ….,,

કિરણો કા ભેગા મળે

चित्र
 વળગ્યાં ને વેરાયા સૌ  વિધ વિધ રૂપ ધર્યા તે બહુ  … નાશવંત જીવ પુઠે મૂર્ખ દોડી મર યો  ચણી જતા કોશડા શે ન દીઠા  …. કિરણો કા ભેગા મળે કયામત કે બિન  નાનક સચ વાણી કરે  ….,,

મહિષ ..અયોગ્ય ને કરેલ દાન

चित्र
મહિષ ગતિ ઇવો શબ્દ મેં ઉપયોગ માં લીધો છે.તેમાં પાડા અને સંત જ્ઞાનેશ્વર નું સ્મરણ છે.એમને પાડા ને વેદ ભણાવેલ!! બસ  આમ સમજવા નું છે સામે પાડો તો નથી ને!! જ્ઞાન પણ ક્યાં કોને આપવુ.અયોગ્ય ને કરેલ દાન કાતો તમને દુઃખી કરશે કાતો સમય ની બરબાદી.રાજકારણ અને ધર્મ બંને ધંધો બની જવા થી આ લોચો પડે છે જ. દાન સાત્વિક અને સહજ હોવું જરૂરી છે.

વિચારો

चित्र
 આપણે જોયું છે કે વિચારો પેદા થાય છે તેના પેદા થવાથી શરીર રાસાયણિક ક્રિયા,સમસ્ત સૃષ્ટિ ,સમય,સંજોગ,કુદરતી પ્રક્રિયા,કુદરત નો તાલ મુખ્ય છે.વિચારોથી ક્રિયા દ્વારા ઇન્દ્રીઆદિ બલ થી કર્મ રૂપાંતર થાય છે.પરંતુ તમામ વિચારો થી ક્રિયા વચ્ચે અહમ ,સ્વાર્થ,સ્વ ના પ્રશ્નો ઉપસ્થિત બુદ્ધિ દ્વારા થાય છે.જેથી પ્રત્યેક વિચારો ક્રિયા બનતા નથી.અહીં બુદ્ધિ ને વિવેક કહી છે.જે સામાજિક સ્થિતિ ઉત્પન્ન કરે છે.ઇન્દ્રીયાદી બલ અને વિવેક બંને ભાગ ભજવે છે.આમ ( ઈચ્છા  અનિચ્છા) અને વિવેક ની ખેંચ તાણ માં વિવેક+ ઈચ્છા --->કાર્ય તરફ. અને વિવેક+ અનિચ્છા --->કાર્ય તરફ ઉપેક્ષા !! તેથી અહીં બુદ્ધિનું મહત્વ બને છે.માટે જ સાઈકયાટ્રીકો કંટ્રોલમાં લે છે.બુદ્ધિને જડ કરે છે.જેથી નિર્ણય બનતો નથી!! અહીં સવાલ પેદા થાય છે 1. વિચારો જે ક્રિયામાં આવ્યા તે વપરાઈ ગયા 2. વિચારો જે અટકી ગયા તેનું શું? ...આ અટકેલા વિચારો માં વધારો થાય છે તે ટેન્શન કરે છે.જે વધારા નો મળ છે!! ... આ વધારા ના મળ ને શી રીતે દૂર કરવો? 1. ખુલ્લાસ  મિત્રતા અભી વ્યક્તિ કેળવવી. 2. લેખન ઇત્યાદિ દ્વારા  અભિવ્યક્તિ 3. પ્રાયશ્ચિત ઇત્યાદિ દ્વારા ગુર...

નામ સ્મરણ

चित्र
 મને એક શિક્ષકે પ્રશ્ન કર્યો નામ સ્મરણ કર્યે શુ ફાયદો? જગત માં બે કર્મો ચાલે છે  એક તમે કરો છો અને બીજું કુદરત. તમારો દેહ નાશવંત છે અને  તે ય કુદરત ની અંદર તેથી તમારું કર્મ આ મહાકર્મનો ભાગ છે.નામ સ્મરણ ધ્યાન ક્રિયા નું વ્યક્ત રૂપ છે.અને ધ્યાન એ જ્ઞાન નું અવ્યક્ત રૂપ છે.અને  જ્ઞાન ઋષિ અને  કર્મ વૈજ્ઞાનિક નો તાલ ભગવાને ગીતામાં કહ્યો છે.બસ આ બધું જાણી તેમાં ખોવાઈ જવું નામ અને કર્મને એકરૂપ કરી બનતો ભક્ત પ્રભુ નો વહાલો છે.નામ સ્મરણ ને thanks કહો ને!! 0