संदेश

છેવટે તો

 છેવટે તો રહે છે પાંચ મહાભૂત આત્મા પરમાત્મા. અને જુઓ પાંચ મહાભૂત માં ય ફક્ત અવકાશ!! અને આત્મા તો પરમાત્મા નો અંશ છે. પણ કાળ તો છે જ!! તેથી કાળ પરમાત્મા અને અવકાશ માયા!! અર્થાત્ કાળ પરમાત્મા અને માયા!!  દેવ સ્વરૂપે શિવ અર્થાત્ હર, પરમાત્મા અર્થાત્ હરિ, માયા અર્થાત્  કૃષ્ણ!! આત્મ તત્વ ને રામ પણ કહી નાખ્યો છે તેથી જ સ્તો…

કેન્દ્રી

 કર્યોં છે કિનારો ખરે દેહ નો આ કેન્દ્રી ને સમજવા માટે માયા માં જ જવું પડે

મા અન્નપૂર્ણા

चित्र
અન્નપૂર્ણા માતા સનાતન ધર્મની એક દેવી છે. પુરાણોમાં તેમનું વર્ણન છે તે મુજબ અન્નપૂર્ણા માતાએ શંકર ભગવાનને ભોજન કરાવ્યું હતું. અન્નપૂર્ણા માતાને અન્ન પૂરૂં પાડનારી દેવી માનવામાં આવે છે. અન્નનું મહત્વ તો જાણો .બ્રહ્મ જ્ઞાન આધ્યાત્મ જ્ઞાન કેટલું બધું કિંમતી છે પણ એ ભુખ્યાને નહીં આપી શકો!! કારણ દેહ આધ્યાત્મિક છે તે માં મગજ બુદ્ધિ છે.ભૂખ્યો દેહ અન્ન સિવાય ક્યાંથી સ્વસ્થ રહે!!

જીવતે અનેક જાણ

चित्र
 પ્રકૃતિ આકર્ષણ વાત્સલ્ય માતૃત્વ ગતિ કામ રામ નામ  ધારણ કરેલું એક નઈ અનેક છે જરા જઇને પેખ આ એ બધા ભુમંડલે  ભૂખડા સ્તને બાઝયા તું દેખ …. જીવતે અનેક  !અધ્યાત્મે એક !! …. ભૂખ્યાને નહીં કામ  ભૂખ્યાને નહીં રામ  …અધ્યાત્મ જ્ઞાન વિકાસ કા ધરાયેલે નો વિલાસ ! અહીંયા પણ મન જાગ જે  બુદ્ધ વીર ખલૂ રામ  માતા પુત્ર ગતિ ખરી  કામ રામ પહચાન પ્રકૃતિ માતા સતત પોષણ આપી રહી છે. જુઓ વિજ્ઞાન ઉત્ક્રાંતિ માં શુ કહે છે.. જ્યારે એપ સ્થિતિ  પહેલા નો મનુષ્ય તો કેવળ ભોજન અને સલામતી માટે જ રખડતો હતો..આજે ય જુઓ વિવિધા ની માયામાં ફસડાઈ પડ્યો છે.મૂળ ચિંતા તો લગભગ નાશવંત જ થવાની છે.

જીવ પૂંઠે

चित्र
વળગ્યાં ને વેરાયા સૌ  વિધ વિધ રૂપ ધર્યા તે બહુ  … નાશવંત જીવ પુઠે મૂર્ખ દોડી મર યો  ચણી જતા કોશડા શે ન દીઠા  …. કિરણો કા ભેગા મળે કયામત કે બિન  નાનક સચ વાણી કરે  ….,,

કિરણો કા ભેગા મળે

चित्र
 વળગ્યાં ને વેરાયા સૌ  વિધ વિધ રૂપ ધર્યા તે બહુ  … નાશવંત જીવ પુઠે મૂર્ખ દોડી મર યો  ચણી જતા કોશડા શે ન દીઠા  …. કિરણો કા ભેગા મળે કયામત કે બિન  નાનક સચ વાણી કરે  ….,,

મહિષ ..અયોગ્ય ને કરેલ દાન

चित्र
મહિષ ગતિ ઇવો શબ્દ મેં ઉપયોગ માં લીધો છે.તેમાં પાડા અને સંત જ્ઞાનેશ્વર નું સ્મરણ છે.એમને પાડા ને વેદ ભણાવેલ!! બસ  આમ સમજવા નું છે સામે પાડો તો નથી ને!! જ્ઞાન પણ ક્યાં કોને આપવુ.અયોગ્ય ને કરેલ દાન કાતો તમને દુઃખી કરશે કાતો સમય ની બરબાદી.રાજકારણ અને ધર્મ બંને ધંધો બની જવા થી આ લોચો પડે છે જ. દાન સાત્વિક અને સહજ હોવું જરૂરી છે.