संदेश

અહીં

चित्र
 અહીં જનારો કે તઈ જનારો અહીં ને અહીં જ રહે છે!! ખોળશો મા!!!

જનતા જનાર્દન!!!

चित्र
 जैसे धन का भार है वैसे ज्ञान का भी है ! अरे ! थोडा कुछ जाना तो अहम् पीड़ा बन जाता है ! याद रहे आप ज्ञानी है तो आपकी कदर होनी ही चाहिए यह बात की जीद ठीक नही !कई बार मूर्खो की सराहना करते लोगो को देखकर गुस्सा आयेगा यही तो माया है !!जनता जनार्दन है ??? हर बार समाज जनार्दन नहीं होता !! कई बार गुंडे जैसे को भी इलेक्शन में जीता देते है ये लोग !! गणेश की मूर्ति को दूध पिलाना !! राम के बनबास समय सितात्याग उस समय धोबी को मौन समति से देखकर सीताजी का जीवन अस्तव्यस्त इसी समाज ने किया है !!क्यों नहीं फटकारा था उस धोबी को !!पुरे समाज ने जेल तोड़ डाली  होती तो सोक्रेटिस बच जाता !!इसीलिए येही बाते ज्ञानी के अहंकार को प्रगट में ला कर शिख भी देती है की यह तो दुनिया है !!! तेरी तो क्या ऐसे कही महान लोगो की क्या हालत करी है दुनिया ने !! ज्ञान का भार नहीं होना चाहिए !! बस ज्ञान से अज्ञान का दूर होना ही बड़ी बात है ! समाज में रहना है तो इसी समाज से पैसे और कीर्ति की कमाई करनी होती है !! किन्तु अपनी जो  बात है वो भी तो पैदाइश है नई !! इसी दुनिया को देना है !! तो रबिन्द्र नाथ का एकला चलो रे...

અન્ય કો રસ્તો નથી!!

चित्र
 પડે જાય કુંડે શુ નામ બોલું .... અવતાર વાદ દેવ દર્શન માણો મનુષ્યમાં ય પ્રભુ દર્શન થાય છે.અવતારવાદ ને સમજો!! પછી તમને સમજાશે પ્રભુ ની રચના!! એમ નેમ કાંઈ દેવો ઉભા નથી કેવલ સત્વ ગુણ થી ભરેલા!! ...... દેખ!!! વહેતી ધારા રોકાઈ ને જુએ છે કોણ લૂંટી લે છે પાણી!! જોતા જ પાણીદારો.ને ફેન બનતી જાય છે. સૂર્ય કા રોકાય છે  કા રોકાઈ ધરતી !! નહિ તો પંથ મહાન સંત બન સંત દર્શન કર વા અન્ય કો રસ્તો નથી!!

ધન કીર્તિ ભોગ

चित्र
 જેમ ધન નું છે.ભોગવો કે સત્કાર્યો માં જોડો બાકી નાશ તો નિશ્ચિત છે.તેમ જ જ્ઞાન નું છે.આજ વાત લાગુ પડે છે.જગત ની દેન ( જેમ આપણ ને લેણા દેણી હોય છે તેમ જગત ને ય હોય છે ) માં.ભોગદા કીર્તિદા ધનદા માં ( આ જગત ધાતુ મૂળ અને જીવો નું બનેલું છે.તે તમને ભોગ આપે છે કે તો ધન આપે છે કે તો યશ કીર્તિ આપે છે!!  ) !! હવે બીજી હરોળમાં ઉભેલા સંતો રાજકીય કલાકારો ક્રિકેટર રમત પરાક્રમ વીર વી. માં યશ કીર્તિ નું પ્રાધાન્ય છે.તેય કર્મો થી છે.તેમાં કીર્તિ માટે સત્કાર્યો થાય છે.જ્યા ભોગ વિભાગ છે.પણ જ્ઞાન ને જોઈએ તો શાંતિ ભોગ પામવા ની ક્રિયા ને સંતો સ્પર્શે છે અને યશ પામે છે.મનોરંજન થી કલાકારી કરનારા કે પછી પરાક્રમ કૌતુક કલા દ્વારા યશ પામનારા!!વળી તેમાં ય ભોગ પાછળ દોડી ચરિત્ર બગાડનારા ના ય દાખલા છે !!ધનદા શ્રેષ્ઠી ઓ મા છે. શિવ શિવ શિવ !!!

નહિ તો પંથ મહાન

चित्र
 વહેતી ધારા રોકાઈ ને જુએ છે કોણ લૂંટી લે છે પાણી!! જોતા જ પાણીદારો.ને ફેન બનતી જાય છે. સૂર્ય કા રોકાય છે  કા રોકાઈ ધરતી !! નહિ તો પંથ મહાન સંત બન સંત દર્શન કર વા અન્ય કો રસ્તો નથી!! દર્શન ખુદ કો ખુદ કરી ધ્યાન જ્ઞાન મન માણ

દર્શન જ્ઞાન સ્થિતિ મન માણો

चित्र
 જેમ ધન નું છે.ભોગવો કે સત્કાર્યો માં જોડો બાકી નાશ તો નિશ્ચિત છે.તેમ જ જ્ઞાન નું છે.આજ વાત લાગુ પડે છે.જગત ની દેન માં.ભોગદા કીર્તિદા ધનદા માં!! હવે બીજી હરોળમાં ઉભેલા સંતો રાજકીય કલાકારો વી. માં યશ કીર્તિ નું પ્રાધાન્ય છે.તેય કર્મો થઈ છે.તેમાં કીર્તિ માટે સત્કાર્યો થાય છે.જ્યા ભોગ વિભાગ છે.પણ જ્ઞાન ને જોઈએ તો શાંતિ ભોગ પામવા ની ક્રિયા ને સંતો સ્પર્શે છે અને યશ પામે છે.મનોરંજન થઈ કલાકારી કરનારા કે પછી પરાક્રમ કૌતુક કલા દ્વારા યશ પામનારા!!વળી તેમાં ય ભોગ પાછળ દોડી ચરિત્ર બગાડનારા ના ય દાખલા છે.ધનદા શ્રેષ્ઠી ઓ મા છે. ભોગદા કીર્તિદા ધનદા સંસારા... સંતોય એમાં આવી જાય છે.પણ વૈરાગી શાંતિ માટે ઝઝૂમી જીવે છે.એય જ્ઞાન વિભાગ તળે આવે છે.બાકી તો ફેન રહે છે.જે ઉપરોક્ત માટે સાધન છે.વળી આજ આધિભૌતિક પ્રક્રિયા છે.આધ્યાત્મિક દેહ ની છે.ઉપરવટ માં તો દેવો છેજ  આધિ દૈવિક પ્રત્યક્ષ છે જ.

સમગ્ર

चित्र
 નિદ્રા અને સ્વપ્ન જાણે કે મૃત્યુ અને જીવન ની છાયા છે. અવ્યક્ત અને વ્યક્ત!! મૃત્યુ થી જન્મ અને જન્મ થી મૃત્યુ!!! અંધકાર અને પ્રકાશ!! એ બંને રહે છે જેમાં તે સમગ્ર!! ક્યાંથી કરે શરુ  અંત કયા ભાળું