પાંચ તત્વો પાંચ ભૂત!!

કાળ તો છે જ પણ તે અવ્યક્ત છે.તેનું વ્યક્ત રૂપ ગતિ છે.અવકાશ માં વાયુ નું જન્મવું અને વાયુ નું ગતિમય બનવું.જેથી ઘર્ષણ ને કારણે અગ્નિ પેદા થવો!! અને કાળ ને કારણે જ અગ્નિ ના ઘન ઋણ પ્લસ માઇનસ ડિગ્રી બરફ ને પાણી એમ જળ નું જન્મવું આ સ્થિતિઓ પેદા થવા પાછળ કાળ થી ઉપયોગ માં આવેલ અગ્નિ જ છે!!! અને આ બધા નું ઠરવું એ પૃથ્વી તત્વ જ છે!! વિજ્ઞાન ને ક્યાંથી અવગણશો!! આ પાંચ તત્વ ના રહસ્યને તમે ભલે સાપ ગયો ને લીસોટા રહ્યા એમ કહો પણ આ લીસોટા જ તમને સાપ ક્યાં ગયો એ સમજાવી શકે છે.એનું રહસ્ય પાંચ તત્વ ની પૂજા પાંચ દેવ મા સમાયેલું છે.એ જગત સમક્ષ સાચવ નાર પવિત્ર બ્રાહ્મણ જ છે.બ્રાહ્મણ ને કાંઈ એમનેમ વંદન નથી !! મૂર્તિઓ ના રહસ્યો ને ફગાવી દેનાર ધર્મો કેવળ અણસમજ દર્શાવે છે !!