संदेश

सितंबर 6, 2024 की पोस्ट दिखाई जा रही हैं

સમજાશે

चित्र
બહુ સમય વ્યતીત થતા તમને સમજાશે કે કેટલાક કામો તમે કરી શકો છો.વળી તે કામો નો આધાર તમારા દેહ અને શક્તિ મન ઉપર આધારિત છે.વળી આ દેહ ની સ્વસ્થતા નો આધાર પણ પ્રકૃતિ ઉપર પણ છે જ.આ સમય ને કયા રોકી શકાય છે.એટલે ગીતા માં અભ્યાસ અને વૈરાગ્ય બે સૂચવ્યા છે.  મને મળ્યું આ ભ્રમ છે જ મારો થતું કામ તેનું તે રામ જાણે આ મહા શક્તિ નો જેટલો ય આભાર માનો એટલો ઓછો છે.