संदेश

सितंबर 4, 2024 की पोस्ट दिखाई जा रही हैं

જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો

चित्र
 જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો.. ધન નું શુ થશે અને આ જ્ઞાન નું શુ થશે ..એ ચિંતા માં મનુષ્ય ફસાય છે. ધનવાન ને તેની ધન ની ચિંતા થાય છે જ્ઞાનવાન ને તેના જ્ઞાન ની!!  વાસ્તવ માં તો જેનું છે તેનું છે.ક્યાંથી આવ્યું હતું? શુ તું લઈ ને આવ્યો હતો?  તેન ત્યકતેન ભૂંજીથા ...અરે મૂર્ખ આ દેહ જ પ્રતિ ક્ષણ બદલાઈ રહ્યો છે!!  જે દેહ અને મન પણ તેના જ છે.લેટ હિમ દુ નાવ ...