મન પ્રકાશે છે આત્મા થી!!

કોષો જીવિત છે.તેમનું ય મૃત્યુ છે!! પ્રાણીઓ કોષોના સમૂહો થી બન્યા છે. મનુષ્ય બહુકોષ નો બન્યો છે!! દેહ માં અનેક કોષ છે.કોષોના સમૂહો છે.આ બને છે તે જીવ છે.જીવ એ આત્મા નથી.સાક્ષી છે.જે સુખદુઃખ ભોગવે છે.તેને મન છે.મન આત્મા ને નથી.પણ મન પ્રકાશે છે આત્મા થી!! ન જાણ્યું સંસ્કૃત ન સમજે વિજ્ઞાન બીએ અંગ્રેજી થી બસ કરતો રહે બકવાસ.. ઈશ્વર જ બચાવશે આવા થી!! જ્ઞાન વિના કોઈ મુક્તિ નથી!! મરી રહયા છે ઘણા બધા કોઈ જીવે જાય છે!! ભલે માનો ન માનો અંધારું ઠેલે જાય છે જાણે પ્રકાશ ને કાજે!!!