संदेश

अक्टूबर 28, 2025 की पोस्ट दिखाई जा रही हैं

અવકાશ પરમાત્માની જ અંદર

 અવકાશ પરમાત્માની જ અંદર આત્મતત્વ અને સમય ને કારણે જ છે.કારણકે બે સિવાય અવકાશ ક્યાંથી જન્મે? જો સમય ચાલે છે તો પ્રકાશ આત્મતત્વ ફેલાય છે.શિવ વિરાટ માં અને તેમાં વળી પુરુષ!