સહદેવ ની પીડા તો જુઓ

મૃત્યુઓ અણધારી ઘટના ઓ એ એક વાત સમજાવી છે.કે સૌ કોઈ પાસે આધ્યાત્મિક સમજ હોવી જોઈએ તે નથી.તેનો મોટો ફાયદો ધર્મો સંપ્રદાયો ઉઠાવી લે છે.સાચી સમજણ નો કોઈ પાસે ટાઈમ નથી.દેહાંત પામે છે ત્યાં સુધી કોઈ વૈજ્ઞાનિક કે આધ્યાત્મ સમજ હોતી જ નથી.જાણે અંધારું ઠેલાઈ રહ્યું છે.સહદેવ ની પીડા તો જુઓ કોઈ સમજવા ને તૈયાર જ નથી.જાણે પેલા એલિયન સાથે વાતો કરતો ગાડાં જેવા પાત્ર નો કલાકાર.એક આવાઝ જાણે કે કહી રહી છે...છોડી દો સૌ સૌ ને તેમના ભાગ્ય પર !!