મન પ્રકાશે છે આત્મા થી!!
કોષો જીવિત છે.તેમનું ય મૃત્યુ છે!!
પ્રાણીઓ કોષોના સમૂહો થી બન્યા છે.
મનુષ્ય બહુકોષ નો બન્યો છે!! દેહ માં અનેક કોષ છે.કોષોના સમૂહો છે.આ બને છે તે જીવ છે.જીવ એ આત્મા નથી.સાક્ષી છે.જે સુખદુઃખ ભોગવે છે.તેને મન છે.મન આત્મા ને નથી.પણ મન પ્રકાશે છે આત્મા થી!!
ન જાણ્યું સંસ્કૃત ન સમજે વિજ્ઞાન બીએ અંગ્રેજી થી
બસ કરતો રહે બકવાસ..
ઈશ્વર જ બચાવશે આવા થી!!
જ્ઞાન વિના કોઈ મુક્તિ નથી!!
મરી રહયા છે ઘણા બધા કોઈ જીવે જાય છે!!
ભલે માનો ન માનો અંધારું ઠેલે જાય છે જાણે પ્રકાશ ને કાજે!!!
टिप्पणियाँ