संदेश

मई 15, 2026 की पोस्ट दिखाई जा रही हैं

કેન્દ્રી

चित्र
 કર્યોં છે કિનારો ખરે દેહ નો આ કેન્દ્રી ને સમજવા માટે માયા માં જ જવું પડે … વળગ્યાં ને વેરાયા સૌ  વિધ વિધ રૂપ ધર્યા તે બહુ  … નાશવંત જીવ પુઠે મૂર્ખ દોડી મર યો  ચણી જતા કોશડા શે ન દીઠા  …. કિરણો કા ભેગા મળે કયામત કે બિન  નાનક સચ વાણી કરે  ….,, અનેકાન્ત નો વિચાર જૈન વિચાર ...અનેક પાપી અનેક જ્ઞાની અનેક...જુઓ જપુજી સાહિબ..પણ મૂળે તો એક જ છે.કૃષ્ણ કહે છે મામ એકમ શરણમ વ્રજ...અર્થાત મારું જ્યાં શરણ છે ત્યાં જા...સાચું ટ્રાન્સલેશન ભાગ્યેજ કોઈ કરે છે!!