કેન્દ્રી
કર્યોં છે કિનારો ખરે દેહ નો આ
કેન્દ્રી ને સમજવા માટે
માયા માં જ જવું પડે
…
વળગ્યાં ને વેરાયા સૌ
વિધ વિધ રૂપ ધર્યા તે બહુ
…
નાશવંત જીવ પુઠે મૂર્ખ દોડી મર યો
ચણી જતા કોશડા શે ન દીઠા
….
કિરણો કા ભેગા મળે કયામત કે બિન
નાનક સચ વાણી કરે
….,,
અનેકાન્ત નો વિચાર જૈન વિચાર ...અનેક પાપી અનેક જ્ઞાની અનેક...જુઓ જપુજી સાહિબ..પણ મૂળે તો એક જ છે.કૃષ્ણ કહે છે મામ એકમ શરણમ વ્રજ...અર્થાત મારું જ્યાં શરણ છે ત્યાં જા...સાચું ટ્રાન્સલેશન ભાગ્યેજ કોઈ કરે છે!!

टिप्पणियाँ