પ્રકૃતિ અને પરમાત્મા માં જેમ કાળ છે.જેમ વાત પિત્ત અને કફ માં વાત છે.કાળ નું વ્યક્ત રૂપ ગતિ છે.અને દેહ આત્મા અને મન માં મન છે.તેથી તેથી એક દેહ અને બીજો માનસિક દેહ! આજ વાત ને દૈહિક પુત્ર અને માનસ પુત્ર થાય. સ્ત્રી દેહ મન વધુ.પુરુષ માં આત્મા અને મન વધુ!! XX અને XY!! યીન અને યંગ!! ---અને +!! ગતિ તો છે જ.માટે ગતિ અને અવરોધ !! શ્વાસનું જવું આવવું ,એ ગતિ,અનેક જીવિત કોષોની ચયાપચય ક્રિયા!! નિહાળો...બસ ધ્યાન
મુવી કે પ્રેક્ષકો થિયેટર માં મુવી જોઈ રહયા છે!! સમગ્ર જોનારા ને ક્યાં દિશે?જ્યા પોતેજ તેનો ભાગ છે.આધ્યાત્મ ને જાણનારો ય છે તો જગત માં જ!! જાણવાની વસ્તુ અને વસ્તુ ને જાણનારો બે ય ભેગા મળી ને જે થાય તે જ્ઞાન જ્ઞાની જ જાણે છે.સમજાવી શકાશે નહીં.દર્શન વ્યક્ત છે પણ જ્ઞાન અવ્યક્ત છે !! સમગ્ર ને જાણી શકીયે જોઈ શકતા નથી. અહમૂન ની ભક્તિ કરી કરી બહાર વે ઢયા કર્યો છે ખુદ નો જાણે!! પ્રાર્થના ની પરાકાષ્ઠા નશામાં ચૂર છે જાણે!! સરસ્વતી જ્ઞાન થી પામે ઇન્દ્રિયો વહી રહી જગતમાં!! સમગ્ર દર્શન !! ગમે તેટલીય સારી આંખો હોય સમગ્ર કયા દેખાય છે!! જ્ઞાન ચક્ષુ જ જાણી શકે છે અને એ ય કલ્પના શક્તિ થી!!
નાનું બાળક દિવાની જ્યોત ને પકડવા જાય છે!! તેથી જ તો દાઝવું અને પીડા થવી એ પ્રક્રિયા છે. એ ક્યાં જ્ઞાન લઈ ને આવ્યું છે કે દિવો દઝાડશે!! મોટા થએ ખરે જગત બાળક દિશે !! પુસ્તકો ચલચિત્ર શુ મંદિર શુ કે મઝાર!! બનતા ખોતા તૂટતા નાચ મેલા તાલ યુદ્ધો કઈ ચાપલગીરી થાતા જયજયકાર યત્ન માત તુજ કમ નથી તેરો જય જય કાર ...ખરે ખર પ્રકૃતિ માતાના પ્રત્યક્ષ દર્શન ને માણવું કમ નથી!!
टिप्पणियाँ