સમગ્ર

 નિદ્રા અને સ્વપ્ન જાણે કે મૃત્યુ અને જીવન ની છાયા છે.

અવ્યક્ત અને વ્યક્ત!!

મૃત્યુ થી જન્મ અને જન્મ થી મૃત્યુ!!!

અંધકાર અને પ્રકાશ!!

એ બંને રહે છે જેમાં તે સમગ્ર!!


ક્યાંથી કરે શરુ 

અંત કયા ભાળું


टिप्पणियाँ

इस ब्लॉग से लोकप्रिय पोस्ट

જ્ઞાન ધનન મહીં મનુજ ફસાયો

ज्ञान ज्योति में राम रे

સમગ્ર જોનારા ને ક્યાં દિશે?